Dr Kartik Ahir

Dr Kartik Ahir Writer ।। Historian. Nation First 🇮🇳
।। कृष्णम् सदा सहायते।।
🧿 🪈🎸
Co-founder:- Niyati Group
⚕️

06/03/2026

જીવનમાં જ્યારે સંબંધોમાં 'મારું-તારું' આવે છે, ત્યારે પતન નક્કી હોય છે. ગીતાનો પ્રથમ શ્લોક આપણને નિષ્પક્ષ બનવાની પ્રેરણા આપે છે. 🙏📖

01/03/2026

વ્યસન ચિંતા ઓછી નથી કરતું, એ તણાવમાં વધારો કરે છે.

28/02/2026

મૂળ રોગ તો‌ મનનો છે......

27/02/2026

“Mindset strong તો life long. 🔥

25/02/2026

વ્યસન કરવાની ઈચ્છા થતાં સમયે મનને મક્કમ કરો.

24/02/2026

આજથી જ‌ શરૂઆત કરો, કાલ ક્યારેય આવતી જ નથી.

23/02/2026

નિર્ણય એક મિનિટમાં થાય છે…
પણ પરિણામ આખી જિંદગી ચાલે છે.

21/02/2026

જ્યાં સુધી મનને સમજશો નહીં,
ત્યાં સુધી વ્યસન સામે જીતવું મુશ્કેલ છે.

આજથી નક્કી કરો :-
તમે લતના ગુલામ નહીં, પણ તમારા મનનાં માલિક બનો.

18/02/2026

Relapse અંત નથી,
એ નવી શરૂઆત માટેનો મોકો છે.

Dr Kartik Ahir .kartik_ahir__

16/02/2026

દરેક craving 10–15 મિનિટમાં ઓછી થાય છે.
થોડું મન મક્કમ કરી લો, એ લડાઈ તમે જીતી જશો.

Dr Kartik Ahir .kartik_ahir__

Address

Ahmedabad

Opening Hours

Monday 12am - 12am
Tuesday 12am - 12am
Wednesday 12am - 12am
Thursday 12am - 12am
Friday 12am - 12am
Saturday 12am - 12am

Alerts

Be the first to know and let us send you an email when Dr Kartik Ahir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category