Niramaya a BAPS AVP Ayurvedic treatment centre

Niramaya a BAPS AVP Ayurvedic treatment centre BAPS Yogiji Maharaj Hospital has instituted an Ayurvedic wing in collaboration with The Arya Vaidya Pharmacy (Coimbatore) Ltd.
(1)

All Classical Ayurvedic treatments are done under the guidance of experienced physicians and well-trained therapists

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ રજૂ કરે છે હેલ્થ ચેકઅપ કેમ્પ.બીએપીએસ હેલ્થ ચેકઅપ પેકેજીસ પર ૨૦% ...
27/07/2026

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ રજૂ કરે છે હેલ્થ ચેકઅપ કેમ્પ.

બીએપીએસ હેલ્થ ચેકઅપ પેકેજીસ પર ૨૦% વિશેષ રાહત.

ઉપરાંત વિશેષ ફુલ બોડી હેલ્થ ચેકઅપ પેકેજ માત્ર રૂ.૨૦૦૦/-
( ફુલ બોડી હેલ્થ ચેકઅપ પેકેજ સાથે , ઇકો , ટીએમ.ટી , સોનોગ્રાફી , મેમોગ્રાફી પર મેળવો ૫૦% વિશેષ રાહત )

કેમ્પ તારીખ:૧ ઓગષ્ટ થી ૧૪ ઓગષ્ટ. ( રવિવાર અને જાહેર રજા સિવાય)

રજીસ્ટ્રેશન માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૦૭૯-૨૫૬૨૯૦૦૦ / ૨૫૬૨૯૦૦૧ , ૯૯૯૮૯૯૧૭૦૩ , ૯૯૯૮૯૯૧૭૧૫

બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪

On the occasion of Independence Day, BAPS Yogiji Maharaj Hospital introduces Health Check-Up camp.

BAPS Health Check-Up Packages @20% concessional rate

Also introduced Full Body Health Check up Package @ Rs.2000/- only

**WITH THIS PROMOTIONAL PACKAGE, AVAIL 50% CONCESSION ON -
Echo, TMT, USG-Sonography, Mammography.**

Camp Date: 1st August to 14th August. (Except Sunday and Public Holidays)

For registration or more information please contact: 079-25629000/25629001, 9998991703 , 9998991715

BAPS Yogiji Maharaj Hospital
Opp. BAPS Swaminarayan Temple, Shahibaug, Ahmedabad - 380004

Good News for BSNL Employees & Pensioners!We are delighted to announce that BAPS Yogiji Maharaj Hospital, Ahmedabad has ...
23/07/2026

Good News for BSNL Employees & Pensioners!

We are delighted to announce that BAPS Yogiji Maharaj Hospital, Ahmedabad has been empanelled with BSNL to provide quality healthcare services to BSNL employees, retired employees (pensioners), and their eligible family members.

At BAPS Yogiji Maharaj Hospital, we remain committed to delivering compassionate, affordable, and high-quality healthcare through experienced medical professionals, advanced technology, and patient-centric care.

We warmly welcome all BSNL employees, retired employees, and their family members to experience trusted healthcare with personalized care and clinical excellence.

📍 BAPS Yogiji Maharaj Hospital
Opp. BAPS Swaminarayan Mandir, Shahibaug Road, Ahmedabad – 380004 079-25629000, 25629001

Your Health. Our Commitment.
Quality Healthcare with Compassion.

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD- AVP રિસર્ચ ફાઉન્ડેશન કોઈમ્બતુર) ની વિશિષ્ટ ઓપીડી.ન્યુરોએન્ડોક્રાઇન, ડાયાબિટીસ,ર...
27/06/2026

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD- AVP રિસર્ચ ફાઉન્ડેશન કોઈમ્બતુર) ની વિશિષ્ટ ઓપીડી.

ન્યુરોએન્ડોક્રાઇન, ડાયાબિટીસ,
રુમેટોલોજિ (સંધિવા) , લકવા પછીની સારવાર,
ત્વચારોગ વિજ્ઞાન
સ્વયંપ્રતિરક્ષા વિકૃતિઓ અને
મેટાબોલિકની સારવાર આયુર્વેદિક પદ્ધતિ દ્વારા કરવામાં નિષ્ણાત છે.

ઓપીડી તા. 3 અને 4 જુલાઈ 2026
સમય: સવારે ૯: ૦૦ થી સાંજે ૫:૦૦

સ્થળ: બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪

એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. એપોઇન્ટમેન્ટ માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૯૯૯૮૯૯૨૮૫૮ / ૦૭૯-૨૫૬૨૯૦૮૭

(કોલ કરવા માટેનો સમય સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦)

BAPS Yogiji Maharaj Hospital
Opp. BAPS Swaminarayan Mandir
Shahibaug
Ahmedabad 380004
079-25629000/ 25629001

25/06/2026

Rejuvenate this monsoon with the healing touch of Ayurveda.

Experience complete wellness at ayurvedic department at BAPS Yogiji Maharaj Hospital Ahmedabad - where ancient ayurvedic therapies meet the calmness of nature.

Benefits of monsoon Ayurveda:
*Detoxifies and purifies the body
*Boosts immunity during monsoon
*Relieves stress and calms the mind
*Improves blood circulation
*Promotes better sleep quality
*Rejuvenates skin and hair naturally.

Book your appointment:
9998992858/ 079-25629000

BAPS Yogiji Majaraj Hospital
Shahibaug
Ahmedabad
079-25629000/9001








BAPS Yogiji Maharaj Hospital has instituted an Ayurvedic wing in collaboration with The Arya Vaidya Pharmacy (Coimbatore) Ltd. All Classical Ayurvedic treatments are done under the guidance of experienced physicians and well-trained therapists

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી....લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(...
22/04/2026

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી....

લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(Ayu), (PhD, AVP રિસર્ચ ફાઉન્ડેશન કોઈમ્બતુર)

ન્યુરોએન્ડોક્રાઇન, ડાયાબિટીસ,
રુમેટોલોજિ (સંધિવા) , લકવા પછીની સારવાર,
ત્વચારોગવિજ્ઞાન
સ્વયંપ્રતિરક્ષા વિકૃતિઓ અને
મેટાબોલિકની સારવારમાં નિષ્ણાત છે.

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી.

તા. ૧ અને બ૨ મે 2026
સમય: સવારે ૯: ૦૦ થી સાંજે ૫:૦૦

સ્થળ: બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪

એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. એપોઇન્ટમેન્ટ માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૯૯૯૮૯૯૨૮૫૮ / ૦૭૯-૨૫૬૨૯૦૮૭
(કોલ કરવા માટેનો સમય સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦)

BAPS Yogiji Maharaj Hospital
Opp. BAPS Swaminarayan Mandir
Shahibaug
Ahmedabad 380004
079-25629000/ 25629001 / 9998991717
yogijimaharajhospital
BestAyurvedicClinic bestayurvedictreatment sandhiva diabetesmanagement panchkarma AyurvedicMedicine skindisease

17/04/2026

શું આપ બાળકના વિકાસ કે વધુ અથવા ઓછા વજન વિશે ચિંતિત છો?

બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ દ્વારા આયોજિત બાળ સ્થૂળતા અને શરીક વિકાસ અને વૃદ્ધિની સમસ્યાઓ વિશેના સેમિનારમાં જોડાઓ અને બાળકો (પીડીયાટ્રીક) ના એન્ડોક્રિનોલોજિસ્ટ પાસેથી વજન અને વૃદ્ધિમાં સામેલ હોર્મોનલ પરિબળો વિશે અને સ્વસ્થ ભવિષ્ય માટે નિષ્ણાત માર્ગદર્શન મેળવો.

કોણે આ સેમિનારમાં જોડાવું જોઈએ ?
-માતાપિતા અને સંભાળ રાખનારાઓ
-સ્થૂળતા ધરાવતા બાળકોના પરિવારો
-શારીરિક વૃદ્ધિની સમસ્યાઓનો સામનો કરતા પરિવારો

સેમિનાર તારીખ: 23 એપ્રિલ 2026
સમય: બપોરે 3:00 વાગ્યે
સ્થળ: ઓડિટોરિયમ, બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ, શાહીબાગ, અમદાવાદ 380004

લિમિટેડ સીટ હોવાથી રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.

નીચે આપેલ લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરી શકશો.
https://forms.gle/YCd5vsrRZdRK3RER8

રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૨૧-૦૪-૨૦૨૬ છે.

બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ,
સ્વામિનારાયણ મંદિરની સામે,
શાહીબાગ, અમદાવાદ
૦૭૯-૨૫૬૨૯૦૦૦/૦૭૯-૨૫૬૨૯૦૦૧

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી....લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(...
04/03/2026

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી....

લગભગ બે દાયકાના ક્લિનિકલ અનુભવ સાથે, ડૉ. સોમિત કુમાર , MD(Ayu), (PhD, AVP રિસર્ચ ફાઉન્ડેશન કોઈમ્બતુર)

ન્યુરોએન્ડોક્રાઇન,
રુમેટોલોજિ (સંધિવા) ,
ત્વચારોગવિજ્ઞાન
સ્વયંપ્રતિરક્ષા વિકૃતિઓ અને
મેટાબોલિકની સારવારમાં નિષ્ણાત છે.

ડો. વૈદ્ય સોમિત કુમાર (MD Ayurveda, PhD ) ની વિશિષ્ટ ઓપીડી.

તા.૨૦ અને ૨૧ માર્ચ ૨૦૨૬
સમય: સવારે ૯: ૦૦ થી સાંજે ૫:૦૦

સ્થળ: બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ, સ્વામિનારાયણ મંદિરની સામે શાહીબાગ, અમદાવાદ ૩૮૦૦૦૪

એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. એપોઇન્ટમેન્ટ માટે અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: ૯૯૯૮૯૯૨૮૫૮ / ૦૭૯-૨૫૬૨૯૦૮૭
(કોલ કરવા માટેનો સમય સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦)

BAPS Yogiji Maharaj Hospital
Opp. BAPS Swaminarayan Mandir
Shahibaug
Ahmedabad 380004
079-25629000/ 25629001 / 9998991717

Address

BAPS YOGIJI MAHARAJ HOSPITAL
Ahmedabad
380004

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+919998991777

Alerts

Be the first to know and let us send you an email when Niramaya a BAPS AVP Ayurvedic treatment centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Niramaya a BAPS AVP Ayurvedic treatment centre:

Shortcuts

Share