18/06/2025
અશિતા વેલનેશ સેન્ટર – ચાંદખેડા, જનતાનગર
ગાંધીનગરની રહેવાસી સવિતાબેન ગામીત છેલ્લા 4 વર્ષથી ઘૂંટણના દુખાવાથી પરેશાન હતાં. ચાલવા, સીડીઓ ચઢવા-ઉતરવામાં તથા પલાઠી બેસવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતાં.
પરંતુ અશિતા વેલનેશ સેન્ટર ખાતે મળેલી કાયરોપ્રેક્ટિક અને બોન સેટિંગ થેરાપી પછી આજે તેઓ ઘૂંટણના દુખાવાથી મુક્ત છે!
આજેએ તેઓ પલાઠી મારી શકે છે, દાર્જીલિંગ-સિક્કીમ પ્રવાસ કરી આવ્યા છે – આ બધું શક્ય બન્યું છે દવા વિના થેરાપીથી!
👉 આપને પણ ઘૂંટણ, કમર, ખભા કે સાંધાના દુખાવાની સમસ્યા હોય તો આજે જ સંપર્ક કરો:
📞 સંપર્ક: 98794 96273
📍 ક્લિનિકનું સ્થાન: જનતાનગર, ચાંદખેડા, અમદાવાદ
🔔 વધુ દર્દીઓના રિઝલ્ટ્સ જોવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.
🙏 તમારા લાઇક, શેર અને કોમેન્ટથી બીજી ઘણી લોકોની મદદ થશે.