12/04/2026
માણસની જિંદગીમાં અનુભવ એજ સૌથી મોટો શિક્ષક છે અને નિષ્ઠાથી કરેલા કાર્યો એજ સાચો માનવ ઘર્મ છે🙏
૧૯૯૬ થી, દૃષ્ટિ આંખની હોસ્પિટલ આંખની સારવારમાં વિશ્વસનીય સેવાઓ માટે જુનાગઢ માં કાર્યરત છે. જે જૂનાગઢ જિલ્લો અને તેની આસપાસના સમુદાયને અદ્યતન નેત્રચિકિત્સા સેવાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. ડૉ. આર. બી. કરંગિયા ૪૦ વર્ષના અનુભવી આંખના નિષ્ણાત છે. ડૉ. કરંગિયાની અનુભવી આંખના સર્જનોની નિષ્ણાત ટીમ દ્વારા રૂટિન આંખની તપાસથી લઈને આંખના ઓપરેશન કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં સૌપ્રથમ વર્ષ ૨૦૦૨ થી ફેકો મશીનથી અઘરા મોતિયાના ઓપરેશન તથા લેસિક સર્જરી સુધીની વ્યાપક સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. તેમનો ધ્યેય દરેકને ઉચ્ચ ગુણવત્તાની અને સરળતાથી ઉપલબ્ધ સારવાર પૂરી પાડવાનો છે, જેથી દરેક વ્યક્તિને વાજબી દરે સ્વચ્છ અને સ્વસ્થ દૃષ્ટિનો લાભ મળી શકે.
Experience is the greatest teacher—and sincere service is true humanity. 🙏
Since 1996, Drashti Eye Hospital, Junagadh has been a trusted center for advanced and compassionate eye care.
With 40 years of dedicated experience, Dr. Ramde Karangiya, along with a dedicated team of ophthalmologists, is committed to delivering excellence—from routine eye check-ups to advanced procedures like Phaco and LASIK.
Continuing a legacy of trust, precision, and patient-centered care, we proudly serve the people of Junagadh and surrounding communities.
✨ Advanced technology
✨ Affordable care
✨ Vision for every patient
Because every eye matters, and every vision counts.
📞 +91 91063 26160 | +91 94295 86995
🕒 Mon–Fri | 10:30 AM–1:30 PM & 6:00–7:30 PM
ડૉ. આર. બી. કરંગીયા
ડી.ઓ.એસ., બી.ઓ.એમ.એસ.
દૃષ્ટિ આંખની હોસ્પિટલ
બી-દ્વારકાધીશ માર્કેટ, પ્રથમ માળ,
ઝાંસીના પુતળા સામે, બસ સ્ટેન્ડ રોડ
જુનાગઢ – ગુજરાત
હોસ્પિટલ મોબાઇલ નંબર:-
91063 26160
94295 86995
હોસ્પિટલનો સમય :- સોમવારથી શુક્રવાર, સવારે ૧૦:૩૦ થી બપોરે ૧:૩૦ સુધી, સાંજના ૬:૦૦ થી ૭:૩૦ સુધી.
આંખના ઓપરેશન દર શનિવારે કરવામાં આવશે. ઓપરેશન માટે અગાઉથી તારીખ લેવી જરૂરી છે.
દર શનિવારે અને રવિવારે આંખની તપાસ કરવામાં આવશે નહીં.
શનિવારે અને રવિવારે હોસ્પિટલ બંધ રહેશે.
હોસ્પિટલના સમય દરમિયાન જ ફોન કરવા વિનંતી છે.