Atrey Ayurved And Panchkarm Hospital

Atrey Ayurved And Panchkarm Hospital Dr. Sandip B. Nakum
M.D (Ayurved)
Consultant ayurved physician

08/07/2026

Pregnancy Plan કરો છો? — પહેલા શરીર તૈયાર કરો! 🌿👶

પ્રેગ્નન્સી પ્લાનિંગ પહેલાં પંચકર્મ કેમ જરૂરી છે?
જેમ વાવણી પહેલાં ખેતર સાફ કરાય — તેમ Pregnancy પહેલાં શરીર શુદ્ધ કરવું જરૂરી છે!

✅ પંચકર્મના ફાયદા —
🌸 શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે
🌸 માસિક અનિયમિતતા સુધરે
🌸 Hormones Balance થાય
🌸 Pregnancy Conceive કરવામાં સરળતા રહે
🌸 પેઢી દર પેઢી આવતી બીમારીઓનું જોખમ ઘટે
🌸 જન્મનાર બાળકની Immunity સારી રહે

Couple માટે 3 મહત્વની વાતો —
1️⃣ Pregnancy ના ઓછામાં ઓછા 3 મહિના પહેલાં Junk Food સંપૂર્ણ બંધ
2️⃣ માનસિક તણાવ, ક્રોધ & નકારાત્મક ભાવનાઓથી દૂર રહો
3️⃣ સવારે ખાલી પેટે ચાલવું & વિષ્ણુ સહસ્ત્રનામ જાપ કરો
સ્વસ્થ & સુંદર બાળકની ઈચ્છા છે? — તો તૈયારી હમણાં જ શરૂ કરો! 🙏

📍 Dr. Sandip Nakum | આત્રેય આયુર્વેદ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ | Surat
📞 Appointment

17/05/2026

ફક્ત ખોરાક જ નહીં — આ આદતો પણ તમારી S***m Health બગાડે છે! ⚠️

બીજી ભૂલ — તમારો વિહાર (Lifestyle)!
❌ આ ભૂલો બંધ કરો —
🔴 મળ, મૂત્ર જેવા કુદરતી વેગો રોકવા
🔴 જીમમાં અતિ વ્યાયામ — ગજા બહારની કસરત
🔴 BP, Diabetes, Cholesterol કે TB જેવા રોગો
🔴 શરીર અતિ સુકાવું — કુપોષણ
🔴 વૃદ્ધાવસ્થાની અસર
🔴 અયોગ્ય Operation, ક્ષાર કે અગ્નિ કર્મ

આ બધાથી શુક્રધાતુ દૂષ્ટ થાય છે —
જેના કારણે —
❌ S***m Count ઘટે
❌ S***m Quality બગડે
❌ Male Infertility થાય

આયુર્વેદ પ્રમાણે સાચો વિહાર = સ્વસ્થ શુક્રાણુ! 🌿
✅ જીવનશૈલી સુધારો
✅ Dr. Sandip Nakum નો સંપર્ક કરો
✅ કુદરતી & કાયમી ઉકેલ મેળવો

📍 Dr. Sandip Nakum | આત્રેય આયુર્વેદ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ | Surat
📞 Appointment માટે Bio માં Link પર Click કરો







Male Infertility Lifestyle Causes
S***m Health Ayurveda
Over Exercise Effect on S***m
Diabetes Effect on S***m Count
Shukra Dhatu Ayurveda
Natural Cure for Male Infertility
Male Fertility Tips Ayurveda
Ayurvedic Doctor Surat
S***m Count Low Reasons
Lifestyle and S***m Health

10/05/2026

તમારી થાળીમાં છે તમારી S***m Health નો દુશ્મન! 🍽️⚠️
જાણો — કઈ આહારની ભૂલો તમારી S***m Count & Motility ઘટાડી રહી છે!

❌ આ ભૂલો બંધ કરો —
🔴 વધુ પડતું તીખું, તળેલું & ખાટું ખાવું
🔴 તાસીરને અનુકૂળ ન હોય તેવું ભોજન
🔴 જંક ફૂડ & Fast Food રોજ ખાવું
🔴 રાત્રે મોડા સુધી જમવું
🔴 વારંવાર & અનિયમિત ભોજન કરવું
🔴 શરીર & મનને અનુકૂળ ન હોય તેવો ખોરાક

આ બધાથી શરીરમાં શુક્ર દૂષ્ટિ થાય છે

જેના કારણે —
❌ S***m Count ઘટે
❌ S***m Motility ઓછી થાય
❌ Father બનવું મુશ્કેલ બને

આયુર્વેદ પ્રમાણે સાચો આહાર = સ્વસ્થ શુક્રાણુ! 🌿
✅ આજે જ આહારમાં ફેરફાર કરો
✅ Dr. Sandip Nakum નો સંપર્ક કરો
✅ કુદરતી & કાયમી ઉકેલ મેળવો

📍 Dr. Sandip Nakum | આત્રેય આયુર્વેદ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ | Surat
📞 Appointment માટે Bio માં Link પર Click કરો






S***m Health Diet Ayurveda
Foods That Decrease S***m Count
S***m Count Increase Naturally
Male Fertility Diet Tips
Junk Food Effect on S***m
Ayurvedic Diet for Male Fertility
Shukra Dushti Ayurveda
Low S***m Motility Natural Treatment
Male Infertility Lifestyle Causes
Ayurvedic Doctor Surat

20/04/2026

શરીર પર વારંવાર લાલ ચકામા & ખંજવાળ આવે છે? 😣

આ છે Urticaria (શીળસ) — અને આ છે એનો આયુર્વેદિક ઉપાય! 🌿
Day 10 | વાસંતિક વમન ની આ ચિકિત્સા દ્વારા શરીરમાં જમા થયેલા કફ & પિત્ત દોષ સંપૂર્ણ બહાર નીકળે છે — અને ત્વચા અંદરથી શુદ્ધ બને છે!

Urticaria માં શું થાય છે?
❌ વારંવાર ચકામા & ખંજવાળ
❌ એલર્જીની દવાઓ લેવા છતાં રાહત નહીં
❌ ઠંડી, ગરમી કે ખોરાકથી Trigger થાય

વાસંતિક વમન દ્વારા —
✅ ઝેરી તત્વો શરીરમાંથી બહાર નીકળે
✅ Immune System મજબૂત થાય
✅ ત્વચા અંદરથી શુદ્ધ & સ્વસ્થ બને
✅ એલર્જી જડથી મટે
✅ સંપૂર્ણ કુદરતી & આડઅસર વગર

🌼 વસંત ઋતુ એ આ ઉપચાર માટે સૌથી શ્રેષ્ઠ સમય છે — ચૂકશો નહીં!

📍 Dr. Sandip Nakum | આત્રેય આયુર્વેદ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ | Surat
📞 Appointment માટે Bio માં Link પર Click કરો







Urticaria Ayurvedic Treatment
Skin Allergy Ayurveda
Sheeles Ayurveda
Panchakarma for Skin
Pitta Dosha Skin Treatment
Natural Cure for Urticaria
Vaman Therapy Surat
Ayurveda Skin Detox
Chronic Urticaria Natural Treatment
Ayurvedic Doctor Surat

16/04/2026

આ છે સાચું આયુર્વેદ! 🌿

વાસંતિક વમન — એ પંચકર્મ ચિકિત્સા જે વર્ષોથી માँ બનવાનું સ્વપ્ન જોતી સ્ત્રીઓ માટે આશીર્વાદ સમાન છે 🌸

આ video માં તમે જોઈ શકો છો કે કઈ રીતે આ ઉપચાર Dr. Sandip Nakum ની દેખરેખ હેઠળ સંપૂર્ણ સુરક્ષિત રીતે કરવામાં આવે છે.

શરીરમાં જ્યારે કફ દોષ & ઝેરી તત્વો વધી જાય છે ત્યારે —
❌ હોર્મોન્સ અસંતુલિત થાય
❌ PCOS / PCOD થાય
❌ ગર્ભધારણ નથી થતું

વાસંતિક વમન દ્વારા —
✅ શરીર અંદરથી સંપૂર્ણ શુદ્ધ થાય
✅ હોર્મોન્સ બેલેન્સ થાય
✅ ગર્ભાશય શુદ્ધ બને
✅ ગર્ભધારણની શક્યતા વધે
✅ સંપૂર્ણ કુદરતી & આડઅસર વગર

🌼 વસંત ઋતુ એ આ ઉપચાર માટે સૌથી શ્રેષ્ઠ સમય છે!

📍 Dr. Sandip Nakum | Surat
📞 Appointment માટે Bio માં Link પર Click કરો





08/04/2026

છાતીમાં બળતરા & એસિડિટી થી કંટાળી ગયા છો? 😣

દવાઓ લઈ લઈ ને થાક્યા છો — પણ રાહત નથી મળતી?
આયુર્વેદનો વાસંતિક વમન ઉપચાર એ એસિડિટીનું જડમૂળથી સમાધાન છે! 🌿

શરીરમાં જ્યારે પિત્ત દોષ વધી જાય છે ત્યારે —
🔥 છાતીમાં બળતરા
🔥 ખાટા ઓડકાર
🔥 પેટમાં ગેસ
🔥 ગળામાં બળતરા
આ બધું થાય છે!

વાસંતિક વમન દ્વારા —
✅ વધેલો પિત્ત દોષ શરીરમાંથી બહાર નીકળે
✅ પાચનતંત્ર સંપૂર્ણ શુદ્ધ થાય
✅ એસિડિટી જડથી મટે
✅ ફરી દવાઓની જરૂર ન પડે
✅ સંપૂર્ણ કુદરતી & આડઅસર વગર
🌼 વસંત ઋતુ એ આ ઉપચાર માટે સૌથી શ્રેષ્ઠ સમય છે — ચૂકશો નહીં!

📍 Dr. Sandip Nakum | Surat
📞 Appointment માટે Bio માં Link પર Click કરો


#પંચકર્મ



Vasantik Vaman
Hyperacidity Ayurveda
Acidity Treatment Ayurveda
Panchakarma for Acidity
Pitta Dosha Treatment
Natural Acidity Cure
Ayurvedic Acidity Relief

03/04/2026
01/04/2026

વર્ષોથી માઁ બનવાનું સ્વપ્ન છે? 🌸
આયુર્વેદમાં એક અદ્ભુત ઉપચાર છે — વાસંતિક વમન 🌿

દર વર્ષે વસંત ઋતુમાં કરવામાં આવતી આ પંચકર્મ ચિકિત્સા શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે અને ગર્ભાશયને શુદ્ધ બનાવે છે.

✅ હોર્મોન્સ બેલેન્સ થાય
✅ PCOS / PCOD માં ફાયદો
✅ ગર્ભધારણની શક્યતા વધે
✅ સંપૂર્ણ કુદરતી & સુરક્ષિત

🌼 વસંત ઋતુ એ સૌથી શ્રેષ્ઠ સમય છે આ ઉપચાર માટે.
📍 Dr. Sandip Nakum | Surat
📞 Appointment માટે Bio માં Link પર Click કરો



29/03/2026

Thyroid problem થી પરેશાન છો?

ઘણા લોકો ને
❌ weight gain
❌ weakness
❌ hair fall
❌ hormonal imbalance
જેવી સમસ્યાઓ થાય છે.

Ayurveda મુજબ શરીરમાં toxin વધે ત્યારે hormones disturb થાય છે.

અમારી hospital માં Panchakarma therapy – વસંતિક વમન દ્વારા body detox કરીને thyroid problem માં સુધારો લાવવામાં આવે છે.

આ reel માં patient પોતાનો experience શેર કરે છે.
📍Ayurvedic Treatment
📍Panchakarma Therapy
📍Thyroid Natural Treatment

📩 Consultation માટે DM કરો.









Address

UG, 17, 19 La Citadel Complex Kangaru Circle, Puna Patiya Road Surat
Surat
395010

Website

Alerts

Be the first to know and let us send you an email when Atrey Ayurved And Panchkarm Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category