Swasthyam Ayurved Clinic

Swasthyam Ayurved Clinic At Swasthyam Ayurvedic Clinc we We Vd. Jagrut A. Patel & Dr. Neja J. Patel We offer Ayurvedic treatment for Vit. B12 deficiency, Diab

01/09/2026

પંચકર્મ અને નસ્ય લીધા પછી શરીરમાં અદ્ભુત ફેરફાર અનુભવાયો!” 🌸✨
બેબી પ્લાનિંગ (Baby Planning) અને આયુર્વેદિક સારવાર માટે સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિક પસંદ કરીને દર્દીએ મેળવ્યું સંતોષકારક પરિણામ.
સારવારના ફાયદા:
🌱 ઊંઘની ગુણવત્તામાં સુધારો
🌱 શરીરની ક્ષમતા અને એનર્જીમાં વધારો
🌱 શારીરિક તકલીફોમાં રાહત
કુદરતી અને સુરક્ષિત સારવાર માટે આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરો.
📍 Dr. Neha Patel (B.A.M.S., M.D.)
📞 Phone: +91 93162 66981

GynaecAyurveda DrNehaPatel AyurvedaDoctor HealthAndWellness HolisticHealing AyurvedicTreatment SuratAyurveda

31/08/2026

બાળકોમાં કાયમી કબજિયાત (Constipation) ની સમસ્યાથી પરેશાન છો? 👶❌
ઘણા પેરેન્ટ્સની આ એક જ મુખ્ય સમસ્યા હોય છે કે તેમના બાળકના પેટનું સ્વાસ્થ્ય સારો નથી રહેતું. પરંતુ યોગ્ય દિનચર્યા અને આહારથી આ સમસ્યાને કાયમ માટે દૂર કરી શકાય છે!
✨ કબજિયાત દૂર કરવાના મુખ્ય ઉપાયો:
🥦 High Fiber Diet: રોજિંદા ખોરાકમાં ઋતુગત શાકભાજી (Seasonal Vegetables) શામેલ કરો.
🍎 Fresh Fruits: તાજા ફળો આપો.
💧 Proper Hydration: બાળકના વજન પ્રમાણે પૂરતા પ્રમાણમાં પાણી પીવડાવો.
🏃 Physical Activity: બાળક શારીરિક રીતે સક્રિય (Active) રહે તે સુનિશ્ચિત કરો.
જો આ બધી બાબતો બેલેન્સમાં રહેશે, તો કબજિયાતની સમસ્યા કાયમી દૂર થઈ શકે છે.
⚠️ જો સમસ્યા વધારે હોય તો યોગ્ય વૈદકીય સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
📞 વધારે માહિતી અને વૈદકીય સલાહ માટે સંપર્ક કરો:
Dr. Neha Patel
📲 +91 93162 66981

GujaratiDoctor DrNehaPatel ChildNutrition HealthyKids ConstipationRelief

29/08/2026

જમ્યા પછી તમે પણ આ ભૂલો નથી કરતા ને? 🛑
સ્વસ્થ રહેવા માટે માત્ર સારું જમવું પૂરતું નથી, પણ જમ્યા પછી શું કરવું અને શું ન કરવું તે જાણવું પણ એટલું જ જરૂરી છે. વૈદ્ય જાગૃત પટેલ પાસેથી જાણો જમ્યા પછી કઈ ૫ વસ્તુઓ ભૂલથી પણ ન કરવી જોઈએ:
1️⃣ તરત પાણી પીવું: પાચનતંત્ર નબળું પડે છે.
2️⃣ તરત નાહવું: પાચનશક્તિ મંદ થાય છે.
3️⃣ તરત ઊંઘવું: પેટ ફૂલે છે અને મેદસ્વિતા (જાડાપણું) વધે છે.
4️⃣ તરત કસરત કરવી: બ્લડ સર્ક્યુલેશન ખોરવાતાં પાચનક્રિયા ધીમી પડે છે.
5️⃣ તરત ફળ (Fruits) ખાવાં: ફળ હંમેશા જમતા પહેલાં ખાવા જોઈએ.
સ્વસ્થ પાચન માટે આ નાની પણ મહત્ત્વની ટિપ્સ યાદ રાખો! 🌿
🩺 Vd. Jagrut Patel (MD Ayurved Gold Medalist)
📍 Swasthyam Ayurved Clinic, Surat
📞 Contact: +91 93162 66981

HealthyLifestyle AyurvedicLiving SuratDoctors

28/08/2026

બાળક જમવામાં નખરાં કરે છે? 🍽️👶
ઘણા પેરેન્ટ્સની આ જ સમસ્યા હોય છે કે એમનું બાળક પૂરતું કે યોગ્ય રીતે જમતું નથી. પરંતુ શું તમે જાણો છો કે આની પાછળ 3 મુખ્ય કારણો હોઈ શકે છે?
ઓછી ફિઝિકલ એક્ટિવિટી: રમત-ગમત ઓછી થવાથી ભૂખ લાગતી નથી.
ધીમું મેટાબોલિઝમ (Metabolism): પાચનતંત્ર મસાલેદાર કે ભારે ખોરાક પચાવી શકતું નથી.
ન્યુટ્રિશન અને ટેસ્ટ: ખોરાક યોગ્ય સમય, સ્વાદ કે ન્યુટ્રિશન મુજબ ન મળવો.
તમારા બાળકની ભૂખ વધારવા અને મેટાબોલિઝમ સુધારવા માટે વૈદકિય સલાહ ખૂબ જ જરૂરી છે. 🌿✨
📌 યોગ્ય માર્ગદર્શન માટે આજે જ સંપર્ક કરો:
📞 +91 93162 66981

MetabolismBoost KidsHealth DoctorAdvice HealthCare

27/08/2026

સુકા ખરજવા અને ખંજવાળથી રાત્રે ઊંઘ નથી આવતી? 😴✨
સામાન્ય ક્રીમ લગાડવાથી થોડીવાર રાહત મળે છે, પણ કાળી પડેલી કે સુકાઈ ગયેલી ચામડીની સમસ્યાનું મૂળ કારણ અંદરની લોહીની અશુદ્ધિ છે! 🩸
સ્વાસ્થ્યમ આયુર્વેદિક ક્લિનિકમાં અમે રક્તમોક્ષણ (Leech Therapy) પ્રક્રિયા દ્વારા લોહીની અશુદ્ધિ દૂર કરી સુકા ખરજવાનો મૂળમાંથી નિકાલ કરીએ છીએ. 🌿
📍 શાખાઓ: કતારગામ & વી.આઈ.પી. રોડ (વેસુ-અલ્થાણ), સુરત
📞 એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: +91 93162 66981

SuratDoctors SwasthyamAyurved

26/08/2026

બાળક વારંવાર બીમાર પડે છે? જાણો સાચું કારણ! 🩺👶
શું તમારું બાળક વારંવાર શરદી, ખાંસી કે તાવ જેવી સમસ્યાઓથી હેરાન થાય છે?
ઘણીવાર આપણને લાગે છે કે બાળકની Immunity Low છે, પરંતુ માત્ર ઈમ્યુનિટી જ નહીં, તેમની Lifestyle અને Diet પણ એટલી જ જવાબદાર હોય છે!
યોગ્ય સમયે પૌષ્ટિક આહાર ન મળવો
બહારનું જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને વધુ પડતા સુગર વાળા ડ્રિંક્સનું સેવન
આ કારણોસર બાળકનું Digestion (પાચનતંત્ર) ડિસ્ટર્બ થાય છે અને તે વારંવાર બીમાર પડે છે.
બાળકના સ્વાસ્થ્ય અને સાચી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય વૈદકિય અને આયુર્વેદિક સલાહ ખૂબ જરૂરી છે.
📞 વધુ માહિતી અને બાળકના સ્વાસ્થ્ય સંબંધિત કન્સલ્ટેશન માટે આજે જ સંપર્ક કરો:
📱 +91 93162 66981

ChildHealth PediatricCare ChildNutrition

25/08/2026

શું તમે પણ વર્ષો જૂના સૂકા ખરજવા , ચામડી કાળી પડી જવી કે સતત થતી ખંજવાળથી પરેશાન છો?
ઘણા લોકો ક્રીમ કે ઓઇન્ટમેન્ટ લગાવે છે, પણ એ માત્ર બહારથી કામ કરે છે—સમસ્યાનું મૂળ શરીરની અંદર રહેલી વાયુની અશુદ્ધિ છે!
આયુર્વેદમાં રક્તમોક્ષણ (Raktamokshana Therapy) દ્વારા શરીરની અંદર રહેલી અશુદ્ધિ દૂર કરી ખરજાંની સમસ્યા કાયમી માટે મટાડી શકાય છે. 🩺🩸
📌 વધુ માહિતી અથવા એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે આજે જ સંપર્ક કરો:
📞 +91 93162 66981
📍 સ્વસ્થ્યમ્ આયુર્વેદ ક્લિનિક (Swasthyam Ayurved Clinic)
HealthySkin GujaratiHealth VdJagrutPatel SkinProblems Solution

24/08/2026

20 વર્ષ જૂની કબજિયાત અને ગેસની સમસ્યામાં માત્ર 8 જ દિવસના પંચકર્મ (બસ્તિ) ટ્રીટમેન્ટથી મળ્યું અદ્ભુત પરિણામ! 🌿✨

મોઢાના ચાંદા, થાક અને દુખાવામાં રાહત સાથે ભૂખમાં પણ સુધારો જોવા મળ્યો. આયુર્વેદિક સારવારથી જૂનામાં જૂના રોગ પણ મૂળમાંથી દૂર થઈ શકે છે.

📍 Vd. Jagrut Patel (MD Ayurved Gold Medalist)
📞 Appointment / Query: +91 93162 66981

HealthImprovement AyurvedicMedicine

23/08/2026

ગર્ભાધાન (Pregnancy Planning) દરમિયાન થાઇરોઇડનું સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. 🌿
૩૫ વર્ષની ઉંમરે હોર્મોનલ ઇમબેલેન્સ અને થાઇરોઇડની સમસ્યા ગર્ભધારણમાં અડચણ બની શકે છે. થાઇરોઇડ એ માત્ર હોર્મોનલ ઇમબેલેન્સ નથી, પરંતુ લાઈફસ્ટાઈલ અને મેટાબોલિક ડિસઓર્ડર પણ છે.
આયુર્વેદિક ઉપચાર અને સાચી જીવનશૈલી દ્વારા થાઇરોઇડને કુદરતી રીતે નિયંત્રિત કરીને પ્રેગ્નન્સીનું પ્લાનિંગ સરળ બનાવી શકાય છે. ✨
આજે જ નિષ્ણાતની આયુર્વેદ સલાહ લો! 🩺👇
📞 સંપર્ક કરો: +91 93162 66981
📍 Dr. Neha Patel

WomensHealth

22/08/2026

શું તમારી ત્વચા પર પણ કાળા ડાઘ કે રંગ બદલાવાની સમસ્યા છે? 🌿
ઘણીવાર આપણે એને માત્ર ચામડીનો રોગ સમજીને ક્રીમ લગાવ્યા કરીએ છીએ, પણ એનું ખરું કારણ શરીરની અંદર રહેલી લોહીની અશુદ્ધિ હોઈ શકે છે. 🩸✨
આયુર્વેદમાં રક્તમોક્ષણ (જલોકા / Leech Therapy) દ્વારા અશુદ્ધ લોહીને બહાર કાઢીને આવી બીમારીઓને મૂળથી દૂર કરવામાં આવે છે.
સંપૂર્ણ માહિતી અને સારવાર માટે આજે જ સંપર્ક કરો:
📍 Swasthyam Ayurved Clinic (કતારગામ & અડાજણ શાખા)
📞 +91 93162 66981

Address

314, Oberon, 3rd Floor, New City Light Road, Althan
Surat
395007

Opening Hours

Monday 5pm - 8:30pm
Tuesday 5pm - 8:30pm
Wednesday 5pm - 8:30pm
Thursday 5pm - 8:30pm
Friday 5pm - 8:30pm
Saturday 5pm - 8pm

Alerts

Be the first to know and let us send you an email when Swasthyam Ayurved Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Swasthyam Ayurved Clinic:

Shortcuts

Share

Category