23/05/2026
હમણા, 10 મે, 2026નાં રોજ ભાવનગર ખાતે ખૂબ સરસ કાર્યક્રમ યોજાઈ ગયો.
ભાવનગરનાં યોગરત્ન ડૉ. આર. જે. જાડેજાનાં જન્મોત્સવ અને લગ્નોત્સવ (ષષ્ઠીપુર્તિ) નિમિત્તે વિવિધ કાર્યોક્રમોનું આયોજન થયેલું, એ પૈકી 10મી મેનાં રોજ વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથા હતી. શ્રોતા તકીકે સામે ભાવેણાનાં પ્રજ્ઞાવાન, યોગ અને આયુર્વેદ પ્રેમી લોકો હતા ત્યારે પોતાની રસાળ શૈલી માટે જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહે સ્વસ્થ જીવનનું ભારતીય વિજ્ઞાન ખૂબ જ સુંદર રીતે રજુ કર્યું હતું.
આયુર્વેદ કથાનો સંપૂર્ણ વીડિયો અહીં પ્રસ્તુત છે, જુઓ તથા મિત્રો સ્વજનોને શેર કરો. 🌿 જય આયુર્વેદ 🙏🚩
હમણા, 10 મે, 2026નાં રોજ ભાવનગર ખાતે ખૂબ સરસ કાર્યક્રમ યોજાઈ ગયો.
ભાવનગરનાં યોગરત્ન ડૉ. આર. જે. જાડેજાનાં જન્મોત્સવ અને લગ્નોત્સવ (ષષ્ઠીપુર્તિ) નિમિત્તે વિવિધ કાર્યોક્રમોનું આયોજન થયેલું, એ પૈકી 10મી મેનાં રોજ વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથા હતી. શ્રોતા તકીકે સામે ભાવેણાનાં પ્રજ્ઞાવાન, યોગ અને આયુર્વેદ પ્રેમી લોકો હતા ત્યારે પોતાની રસાળ શૈલી માટે જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહે સ્વસ્થ જીવનનું ભારતીય વિજ્ઞાન ખૂબ જ સુંદર રીતે રજુ કર્યું હતું.
આયુર્વેદ કથાનો સંપૂર્ણ વીડિયો અહીં પ્રસ્તુત છે, જુઓ તથા મિત્રો સ્વજનોને શેર કરો. 🌿 જય આયુર્વેદ 🙏🚩
10 મે, 2026ના રોજ ભાવનગરમાં વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાનું સ્વસ્થ...